શનિવારીય બાલસભામાં એક બાળકે કોયડાના રૂપમાં પ્રશ્ન પૂછ્યો : " ૧+૧=૨ ક્યારે ન થાય? " દરેકે પોતાની સમજણ મુજબ જવાબો આપ્યા પણ આ પ્રશ્નના સાચા ઉત્તર સુધી કોઇ પહોંચી શક્યું નહિ. પ્રશ્ન પૂછનાર બાળકે શિક્ષકોને પણ જવાબ આપવાની છૂટ આપી. એક સન્નાટો છવાઇ ગયો. સામાન્ય રીતે ૧+૧=૨ જ થાય એવી પાકી સમજણ ધરાવતાં શિક્ષકોએ તે બાળકને જ એ પ્રશ્નનો જવાબ આપવા કહ્યું.બાળકે સ્મિત આપતાં કહ્યું : " સાહેબ, દાખલો ખોટો હોય ત્યારે ૧+૧=૨ ન થાય. "
Genius
ReplyDelete☺
Delete😁😁😁😁
ReplyDeletechild imagination is really great
ReplyDeletegreat
ReplyDeleteવાહ ! બ્લોગ ગમ્યો !
ReplyDelete